Tuesday, December 8, 2020

   સાચો દિલથી પ્રેમ કરનારાને એક વાત દિલથી કહેવામાં માંગુ છું કે તમે એવું વિચારીને પ્રેમ કરો છો કે એ વ્યક્તિ તમને આખી લાઈફ સાચવશે..તો એ ભૂલી જજો. કારણ કે પ્રેમ ફક્ત સ્વાર્થ માટે કાંતો ટાઈમપાસ માટે જ થતો હોય છે. જો તમે અતિ લાગણીશીલ છો તો દુઃખી થશો જ.... કારણ કે પછી તમને કોઈ પૂછશે જ નહીં કેમ તમે શું ખાધું ને શુ પહેર્યું ને તમારી તબિયત કેમ છે વગેરે વગેરે....
ઘણું બધું લખી શકાય પણ ફરી કોઈ વાર તમને ચેતવીશ..  હું એમ નથી કહેતો કે પ્રેમ ન કરો... પ્રેમ કરો.હું ખુદ પ્રેમને ઈશ્વર સ્વરૂપ માનું જ પણ.... 

No comments:

Post a Comment