મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.
એ જ ઉગતો સુર્ય
નિત પ્રકાશ
જીવ માટે શ્વાસ
એ જ પવન
એ જ વન
એ જ જળ ખળખળ
મનુષ્યો ,ધરતી , પંખી
સૌ
એનું એ
તે
છતાં આજ નો દિવસ પડતર કેમ?
પૂછો
મનને
મનની લાગણી જેમ.
દિવસ સૌનો એમ!
- અંશ ખીમતવી
No comments:
Post a Comment